Online Shoping site in India

અક્કલ…..

  • પાણીનુ કેમિકલ ફોર્મૂલા

    શિક્ષક : પાણીનું કેમિકલ ફોર્મૂલા શુ છે ?
    સંતા : HIJKLMNO
    શિક્ષક : ડોબા... આ તને કોણે શીખવાડ્યુ ?
    સંતા : તમે જ તો ગઈકાલે કહ્યુ હતુ કે પાણીનું કેમિકલ ફોર્મૂલા એચટુઓ છે

PNB કૌભાંડઃ EDની નીરવ મોદીની 7000 Crની સંપત્તિ જપ્ત કરવાની માગ

201828May
 PNB કૌભાંડઃ EDની નીરવ મોદીની 7000 Crની સંપત્તિ જપ્ત કરવાની માગ

નવી  દિલ્હીઃ EDએ મુંબઈની સ્પેશિયલ કોર્ટ પાસેથી PNB કૌભાંડના આરોપી નીરવ મોદીની 7000 રૂપિયાની સંપત્તિ તત્કાલ જપ્ત કરવાની મંજૂરી માંગી છે. EDએ આ કાર્યવાહીની માગ હાલમાં જ બનેલા આર્થિક આરોપ અધ્યાદેશના આધારે કરી છે. કેન્દ્ર સરકારે આર્થિક અપરાધ કરી દેશ છોડીને ભાગેલાં આરોપીઓની સંપત્તિને જપ્ત કરવાથી જોડાયેલાં આર્થિક આરોપી અધ્યાદેશ 2018ને મંજૂરી આપી હતી.

ભાગેડુ જાહેર કરવાની માગ કરશે ED


- PNB કૌભાંડમાં EDએ પ્રિવેન્શન મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત ગત સપ્તાહે પહેલી ચાર્જશીટ દાખલ કરી હતી. આર્થિક ગુનાના અધ્યાદેશ અંતર્ગત EDએ પોતાની ચાર્જશીટના આધારે નીરવ મોદીને ભાગેડુ જાહેર કરવાની માગ કરશે.
- EDના અધિકારીઓએ જણાવ્યું કે કોર્ટ કાલે 12000 પેજની ચાર્જશીટ પર સુનાવણી કરશે. તો ED નીરવ મોદી મામલે આર્થિક અપરાધ અધ્યાદેશમાં લાવવાની માગ કરશે. જેનાથી નીરવ મોદીની દેશ-વિદેશમાં રહેલીઓ સંપત્તિઓની જપ્તી તાત્કાલિક શરૂ કરી શકાય. તેઓએ જણાવ્યું કે આ શક્ય છે કે નીરવ મોદીની 7000 કરોડની સંપત્તિ જપ્ત કરી શકાય છે.

માલ્યા પર કાર્યવાહીની પણ માગ કરી શકે છે


- અધિકારીના જણાવ્યા મુજબ, ED આવી જ રીતે ભાગેડુ શરાબ ઉદ્યોગપતિ વિજય માલ્યા પર પણ કાર્યવાહીની માગ કરી શકે છે.
- નવા અધ્યાદેશની જોગવાઈ મુજબ ડાયરેક્ટર કે ડેપ્યુટી ડાયરેક્ટર સ્તરના અધિકારીઓ કોઈ આરોપીને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરી શકે છે. જે માટે વિશેષ અદાલતમાં એક અરજી કરવાની હોય છે અને આરોપી વિરૂદ્ધ પર્યાપ્ત પુરાવાઓ આપવા પડશે.

13000 કરોડના કૌભાંડમાં મની લોન્ડ્રિંગની તપાસ


- બેંકિંગ ઈતિહાસના સૌથી મોટા કૌભાંડમાં CBI અને ED સહિત અનેક એજન્સીઓ તપાસ કરી રહી છે. આ કૌભાંડમાં ED નીરવ મોદી અને બીજા આરોપીઓ વિરૂદ્ધ મની લોન્ડ્રિંગની તપાસ કરી રહ્યાં છે.

ભારત/India,View : 20229

    Comments

    • Vikramsinh 28/03/2023ધ અથવા ભ અક્ષર ના ક્ષત્રિય માં શોભે એવા નામ જણાવો
    • Ninama Ajay 03/02/2023J name boy na Sara name janavo
    • જસવં30/01/2023વ્હબગજવુંવસુબભવર્સફવીસગજવત્સવુંવજવશ સજસગસ્ત્યસ ગશબ. સુ સી સી ઈ હસ ઉસ્વ્સ
    • Ramesh04/01/2023Vhh
    • DINESH BHAI03/01/2023send me some name for my boy
    • Sanjay maruniya24/12/2022Very good
    • Alpesh pateliya19/12/2022સોનલ
    • Love14/12/2022Min
    • કેશા11/12/20221515
    • R11/12/2022પેમી
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • જેને પોતાની અંદર જ શાંતિ પ્રાપ્ત થઈ હોય તેને આખું વિશ્વ શાંતિમય પ્રતીત થાય છે.