Online Shoping site in India

અક્કલ…..

  • એક ગધેડાની આશા…

    એક ગધેડો યાર મારો માલિક મને ખૂબ જ મારે છે..!

    બીજો ગધેડોઃ તો ભાગી જા ને બે..!!

    પહેલા વાળો ગધેડોઃ ભાગી તો જતો પણ અહીં ફ્યૂચર થોડું બ્રાઇટ લાગે છે, જ્યારે માલિકની સુંદર દીકરી કોઈ મસ્તી કરે છે તો માલિક ઘણી વખત બોલે છે, “સુધરી જા, સુધરી જા, નહીં તો તારા લગ્ન કોઈ ગધેડા સાથે કરાવી દઈશ..

    એ આશાએ બેઠો છું.

બે ખાસ બહેનપણીઓએ કર્યું સ્યુસાઈડ, મરતા પહેલા સેલિબ્રેશન કર્યું, સેલ્ફી પણ લીધી

201730Aug
બે ખાસ બહેનપણીઓએ કર્યું સ્યુસાઈડ, મરતા પહેલા સેલિબ્રેશન કર્યું, સેલ્ફી પણ લીધી

ઈન્દોર શહેરમાં સ્યુસાઈડનો વિચિત્ર બનાવ બન્યો છે. જેમાં બે બહેનપણીઓએ કોલ્ડ્રીંકમાં ઝેર ભેળવીને પી લીધું છે. એટલું જ નહિ, બહેનપણીઓએ સ્યૂસાઈડ કરતા પહેલા કેક કાપીને સેલિબ્રેશન પણ કર્યું હતું અને જીવનની છેલ્લી સેલ્ફી પણ લીધી હતી.

બે દિવસથી મૃતદેહ ઘરે હતો વિજય નગર પોલીસના જણાવ્યા પ્રમાણે, યુવતીઓનું નામ રચના ચૌધરી અને તન્વી વાસ્કલે છે. ધારમાં રહેતી રચનાની ઉંમર 25 વર્ષ અને બડવાનીના બામનિયામાં રહેતી તન્વીની ઉંમર 24 વર્ષ છે.

બંને ભાડે ઘર રાખીને રહેતી હતી. રચના જંજીરવાલા વિસ્તારમાં આવેલા એક કોલ સેન્ટરમાં કામ કરતી હતી જ્યારે તન્વી એક કેટરિંગમાં કામ કરતી હતી. રચના બે દિવસથી કોલ સેન્ટર પર આવી ન હોવાથી તેનો એક મિત્ર ઘરે આવતા ઘટનાની જાણ થઈ હતી.

પોલીસે દરવાજો તોડીને બંનેના મૃતદેહો કબજે લીધા હતા અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. સ્યુસાઈડ નોટ મળી આવી પોલીસે તપાસ કરતા યુવતીઓ પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેના પર 27 ઓગસ્ટની તારીખ લખેલી હતી. પણ અજીબ વાત એ છે કે, બંનેની અલગ અલગ સુસાઈડ નોટ પણ મળી આવી છે.

બંને યુવતીઓએ કોલ્ડ્રીંકમાં ઝેર ભેળવીને પી લીધું હતું. તેમણે આ પ્રમાણે સુસાઈડ કરતા પહેલાં કેક કાપીને સેલિબ્રેશન પણ કર્યું હતું અને એક લાસ્ટ સેલ્ફી પણ લીધી હતી. તેમાં બંનેએ જીવનથી પરેશાન હોવાની વાત જણાવી છે. બંને પરિવારથી અલગ રહેતી હતી રચના પણ પહેલા કેટરિંગ સાથે જોડાયેલી હતી અને ત્યાંજ તેની મુલાકાત તન્વી સાથે થઈ હતી.

ત્યારપછી તે કોલ સેન્ટરમાં કામ કરવા લાગી હતી. રચનાનો 6 વર્ષનો એક દીકરો પણ હતો. જે ધારમાં નાના-નાનીના ઘરે રહેતો હતો. રચનાએ પોતાની સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું કે, તે પોતે જ તેના મોતની જવાબદાર છે.

જીવનથી કંટાળીને તેણે આ પગલું લીધુ છે. પતિ અશોક વિશે તેણે માતા-પિતાને લખ્યું છે કે, મૃત્યુ પછી મારા મૃતદેહને ધાર લઈ જજો અને એક સુહાગનની જેમ નહીં પરંતુ એક દીકરીની જેમ મારા અંતિમ સંસ્કાર કરજો. મારો મૃતદેહ અશોકને ના આપતા, હું તેની સાથે રહેવા નથી માગતી. હું તેનાથી નફરત કરું છું.

 

source: sandesh

ભારત/India,ગુનો/Crime,View : 1267

    Comments

    • Vikramsinh 28/03/2023ધ અથવા ભ અક્ષર ના ક્ષત્રિય માં શોભે એવા નામ જણાવો
    • Ninama Ajay 03/02/2023J name boy na Sara name janavo
    • જસવં30/01/2023વ્હબગજવુંવસુબભવર્સફવીસગજવત્સવુંવજવશ સજસગસ્ત્યસ ગશબ. સુ સી સી ઈ હસ ઉસ્વ્સ
    • Ramesh04/01/2023Vhh
    • DINESH BHAI03/01/2023send me some name for my boy
    • Sanjay maruniya24/12/2022Very good
    • Alpesh pateliya19/12/2022સોનલ
    • Love14/12/2022Min
    • કેશા11/12/20221515
    • R11/12/2022પેમી
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • જેને પોતાની અંદર જ શાંતિ પ્રાપ્ત થઈ હોય તેને આખું વિશ્વ શાંતિમય પ્રતીત થાય છે.