Online Shoping site in India

પૂરની આફતમાંથી કાયમી છૂટકારો મેળવવા માટે મોદી સરકારની 5.5 લાખ કરોડની મહાકાય યોજના

201702Sep
પૂરની આફતમાંથી કાયમી છૂટકારો મેળવવા માટે મોદી સરકારની 5.5 લાખ કરોડની મહાકાય યોજના

મોદી સરકાર પૂરની આફતમાંથી કાયમી છૂટકારો મેળવવા માટે આગામી એક મહિનામાં ૮૭ અબજ અમેરરિકન ડોલર એટલે કે રૂપિયા સાડા પાંચ લાખ કરોડની મહાકાય યોજનાનો પ્રારંભ કરવા જઈ રહી છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી દેશમાં આવતાં ભીષણ પૂર અને વરસાદના અભાવે પડતા કારમા દુકાળથી છૂટકારો મેળવવા મહત્ત્વાકાંક્ષી યોજના પર ભાર મૂકી રહ્યા છે.

આ મહાકાય યોજના અંતર્ગત ગંગા સહિત દેશની ૬૦ નદીઓને જોડાશે. સરકારનું માનવું છે કે, નદીઓનાં આંતરજોડાણને કારણે ખેડૂતોનો ચોમાસા પરનો આધાર ઘટાડી શકાશે અને સિંચાઈ દ્વારા લાખો હેક્ટર જમીનોને પાણી પહોંચાડી શકાશે. પીએમ મોદી આ યોજનાના પ્રથમ ચરણને મંજૂરી આપી ચૂક્યા છે.

ગુજરાતમાં પાર-તાપીને નર્મદા તથા દમણગંગા નદીઓ સાથે જોડવાની તૈયારી સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર સરકાર પાર-તાપીને નર્મદા અને દમણગંગા સાથે જોડવાની તૈયારી કરી રહી છે.

ગંગા, ગોદાવરી અને મહાનદી જેવી નદીઓનાં પાણી બંધ દ્વારા અટકાવી કેનાલોનાં નેટવર્ક દ્વારા અન્યત્ર વાળવાથી જ પૂર અને દુકાળ જેવી સમસ્યામાંથી મુક્તિ મળી રહેશે.

 

source: sandesh

ભારત/India,View : 1547

    Comments

    • Vikramsinh 28/03/2023ધ અથવા ભ અક્ષર ના ક્ષત્રિય માં શોભે એવા નામ જણાવો
    • Ninama Ajay 03/02/2023J name boy na Sara name janavo
    • જસવં30/01/2023વ્હબગજવુંવસુબભવર્સફવીસગજવત્સવુંવજવશ સજસગસ્ત્યસ ગશબ. સુ સી સી ઈ હસ ઉસ્વ્સ
    • Ramesh04/01/2023Vhh
    • DINESH BHAI03/01/2023send me some name for my boy
    • Sanjay maruniya24/12/2022Very good
    • Alpesh pateliya19/12/2022સોનલ
    • Love14/12/2022Min
    • કેશા11/12/20221515
    • R11/12/2022પેમી
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • જેને પોતાની અંદર જ શાંતિ પ્રાપ્ત થઈ હોય તેને આખું વિશ્વ શાંતિમય પ્રતીત થાય છે.