Online Shoping site in India

અક્કલ…..

  • ગામડિયો નોકર

    એકવાર એક શેઠે એક ગામડિયાને નોકર તરીકે ઘરમાં રાખી લીધો
    અને તેને થોડા મેનર્સ શીખવાડતાં કહ્યુ કે તુ કોઈની પણ સાથે વાત કરે તો તેમના નામ આગળ જી લગાવીને વાત કરજે.
    એક દિવસ શેઠ ઘરમાં બેસ્યા હતા.
    તેટલામાં નોકર દોડતો-દોડતો આવીને બોલ્યો - શેઠજી, કૂતરાજીએ મરઘીજીને પકડી લીધી છે.....

કેસને નબળો પાડવા પ્રયાસ:એસ્પાયર-2માં 7 મજૂરનાં મોત કેસથી બચવા બિલ્ડરો નેતાઓના સંપર્કમાં, મજૂરોએ દારૂ

202217Sep

 

ગુલબાઇ ટેકરા ખાતે એડોર કન્સ્ટ્રકશન દ્વારા નવી બની રહેલી એસ્પાયર-2 બિલ્ડિંગની સાઇટમાં બુધવારે સવારે 14 મા માળેથી પટકાતા થયેલા 7 મજૂરોના કરૂણ મોત કેસમાંથી બચવા માટે બિલ્ડરો ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓના સંર્પકમાં હોવાનું સૂત્રોનું કહેવું છે. મજૂરો દારૂ પીધેલા હોવાનું પી.એમ. રિપોર્ટમાં લાવવા માટે પણ બિલ્ડરોએ હવાતિયાં માર્યા હતાં.

કાર્યવાહી હાથ ધરી હોવાનું માત્ર કાગળ પર રટણ
જોકે તપાસ અધિકારીની તપાસ હજુ ચાલુ છે. અને બિલ્ડરોને બોલાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હોવાનું રટણ કરી રહ્યા છે. આ કેસમાંથી બચવા માટે બિલ્ડરો ભૂર્ગભમાં ઉતરી ગયા છે. અને તેમના ઓળખીતા ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓના સંપર્કમાં છે. અને ગમે તેમ કરીને કેસને લૂલો કરવાની પેરવી કરી રહ્યા છે.

મજૂરોનું પોસ્ટમોર્ટમ થતું હતું ત્યારે એક વ્યક્તિ પોતાને સુરતના ધારાસભ્યનો માણસ હોવાનું કહીને અંદર ઘૂસ્યો હતો અને પીએમ રિપોર્ટમાં મજૂરો દારૂ પીધેલા હોવા અંગેનો રિપોર્ટ તૈયાર કરવા માટે પેરવી કરી હતી.

 

અહમદાબાદ/Ahmedabad,ગુજરાત/Gujarat,View : 159

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • પુસ્તકો એ આપણો સાચો વરસો છે.