Online Shoping site in India

અક્કલ…..

  • ગામડિયો નોકર

    એકવાર એક શેઠે એક ગામડિયાને નોકર તરીકે ઘરમાં રાખી લીધો
    અને તેને થોડા મેનર્સ શીખવાડતાં કહ્યુ કે તુ કોઈની પણ સાથે વાત કરે તો તેમના નામ આગળ જી લગાવીને વાત કરજે.
    એક દિવસ શેઠ ઘરમાં બેસ્યા હતા.
    તેટલામાં નોકર દોડતો-દોડતો આવીને બોલ્યો - શેઠજી, કૂતરાજીએ મરઘીજીને પકડી લીધી છે.....

Articles

01 Aug 2015
એક સફળ નેતા : મોરારજી દેસાઈ

મોરારજી દેસાઈ બહારથી કડક સ્વભાવના લાગતા હતા પરંતુ અંદરથી તેઓ દયાળુ હતા. તેમણે ગજરાબહેન નામની યુગતી સાથે લગ્ન કર્યા હતા. ગજરાબહેન તેમના માર્ગદર્શક હતા. તેમને પાંચ બાળકો હતા જેમાંથી એક છોકરો અને એક છોકરી જીવ્યા હતા. તેઓ ચુસ્ત ગાંધીવાદી હતા.

read more
02 Aug 2015
પાપા, મારી એક ઈચ્છા છે ...............

તમારી પાસે કંઇ ન હોય તો પણ તમે તમને જે જોઈએ તે મેળવી શકો છો, તમારો અભિગમ હકારાત્મક હોવો જોઈએ!

read more
04 Aug 2015
ઈશ્વરે આપણને કેમ બનાવ્યા.... ?

આ વિશ્વમાં નજરે પડતી અદ્દભુત નિયમિતતા તરફની દ્રષ્ટિ માત્ર એક મહાન આયોજકનું અસ્તિત્વ અને સત્તા પુરવાર કરવા માટે પુરતી છે. આ આયોજક એટલી પરિપૂર્ણ રીતે કાર્ય કરે છે કે વૈજ્ઞાનિકો ગણિતીય સુત્રો અને સમીકરણોમાં તેના અપરિવર્તનશીલ નિયમોનું પરિમાણ આપી શક્યા.

read more
09 Aug 2015
શા માટે માણસ દુઃખી ? ( તેના કારણો )

માણસની દુઃખી થવાની પૂર્વતૈયારી જ તેને દુઃખી કરે છે. જો તમે દિલ પથ્થર જેવું રાખશો તો બીજાની તમારા તરફ ફેંકેલી ચિનગારી તેને સળગાવી નહિ શકે અને તમે દુઃખી નહીં થાવ. પણ જો તમારું દિલ ઘાસથી ભરેલું હશે તો તમારા તરફ બીજાની ફેંકેલી ચિનગારી ભડકો જ કરશે તેમાં શંકા નથી. જે દુઃખી થવાની તૈયારી સાથે બેઠો છે તેને ક

read more
11 Aug 2015
આટલું આવડે છે ?

તમે નહી તો તમારા સંતાનને એટલું તો શીખ આપજો, ક્યાં શું કઈ થાય તે ખબર નથી હોતી, કઈ જગ્યા એ શું કામ આવે.......સારા નહિ તો ખરાબ સમય માં આટલું તો આવડે ..

read more
14 Aug 2015
એક રાજાના ત્રણ પ્રશ્નોનો સાચા જવાબો.

એક રાજાને ત્રણ પ્રશ્નોનો સાચો જવાબ મળતો નહોતો. [1] કોઈ પણ કામ શરૂ કરવા માટેનો યોગ્ય સમય કયો ? [2] પોતાની સાથેના માણસોમાંથી કોને સાંભળવા અને કોને પડતા મૂકવા ? [3] સામે પડેલા કામમાંથી કયું કામ સૌથી વધુ અગત્યનું છે ? જો આ ત્રણ પ્રશ્નોના સાચા જવાબ તેને મળી જાય તો હાથ પર લીધેલું એકેય કામ નિષ્ફળ ન

read more
18 Aug 2015
તમારા પ્રશ્નોનું નિરાકરણ – ભગવાન તરફથી

આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું.

read more
21 Aug 2015
પ્રેમ પર ધંધાની અસર

[1] સુથાર, [2] લુહાર, [3] ટપાલી, [4] ટાલ ધરાવનાર, [5] સેલ્સમેન, [7] દરજી, [8] પોલીસ, [9] ઈંગ્લીશ બોલતો ગુજરાતી, વગેરે પર પડતી પ્રેમ પર ધંધાની અસર.

read more
10 Sep 2015
માબાપ નું ઋણ….

માતા પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનોને મળે ,અડસઠ તીરથ તેના ચરણોમાં , બીજા તીરથ ના ફરશો, સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં, પછી કિનારે છીપલાં વીણીને શું કરશો ……. જીવતા/હયાત હોય ત્યારે હૈયું તેનું ઠારજો ,પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર રાખજો , પંચમહાભૂતમાં ભળી ગયા પછી ,એ દેહના અસ્થિને ગંગામાં પધરાવીન

read more
16 Sep 2015
એક શિક્ષકની વેદના… એક બાળકની કલમે…

શક્ય હોય તો પાંચેયના જવાબ આપજે…મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે…! ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે ડોક્ટર થવું છે પણ મારા માં-બાપ પાસે ફિ ના કે ટ્યૂશનના પૈસા નથી… તું જો તારી એક દિવસની તારી દાનપેટી મને મોકલેને તો હું આખી જિંદગી ભણી શકું…વિચારીને કે’જે…! હું જાણું છું તારે’ય ઘણાયને પૂછવું પડે એમ છે.

read more
20 Sep 2015
મારે ફરી એકવાર શાળાએ જવું છે

મારે ફરી એકવાર શાળાએ જવું છે દોડતા જઈને મારી રોજની બકાડીએ બેસવું છે રોજ સવારે ઉચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે નવી નોટ ની સુઘંદ લેહતા પેલા પાને સુંદર અક્ષરે મારું નામ લખવું છે

read more
26 Sep 2015
હું ગુજરાતી નંબર વન

હું ગુજરાતી નંબર વન એક ગુજરાતીઓની અદા અને ગુજરાતીઓની દેશ વિદેશ મા થતું તેમનું વર્ચસ્વ વ્યક્ત કરતુ એક નાનું અમથું ગીત રચવામાં આવ્યું છે.

read more
28 Oct 2015
Gujarati Festival

Details about imported Gujarati festival

read more
28 Oct 2015
બાળકો અને ઈન્ટરનેટ

બાળકો અને ઈન્ટરનેટ - ફાયદાઓ અને ગેરફાયદાઓ

read more
28 Oct 2015
Planet Detail

All Planet Detail With it's Weight & Orbit & Diameter

read more
29 Oct 2015
Herritage of Junagadh : Upperkot Fort

The oldest part of Junagadh, and the center of any visit to the city, is the upper citadel, known as Uparkot.

read more
29 Oct 2015
Palitana Cluster of Jain temples

Palitana is the greatest and biggest pilgrimage center and sacred place of Jains

read more
31 Oct 2015
Somnath Temple

history and all about of Somnath Temple

read more
31 Oct 2015
Akshardham temple gandhinagar

Le temple Akshardham de Gandhinagar est un des plus grands temples dans l'état indien du Gujarat.

read more
11 Nov 2015
Jalaram Mandir -Virpur

The "Samadhi" of Shri Jalaram Bapa is on the feet of God Shri Ram Chandra

read more
  1 - 20 of [ 46 ]
    1 2 3   >    

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • પુસ્તકો એ આપણો સાચો વરસો છે.